સ્થાનિક સમાચાર

*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button