Devbhumi dwarka
Home
ટોચના સમાચાર
રાજકારણ
Rajkot
ગુનો
સ્થાનિક સમાચાર
રમત
ધર્મ
બોલિવૂડ
Surat
Mumbai
દિલ્હી એનસીઆર
Verify Reporter
Join Reporter
Home
Contact us
about us
Jamnagar
મહારાષ્ટ્ર
યુપી
Khambhaliya
છત્તીસગઢ
Mumbai
પંજાબ
E-Paper
Menu
Search for
Log In
Devbhumi dwarka
Home
ટોચના સમાચાર
રાજકારણ
Rajkot
ગુનો
સ્થાનિક સમાચાર
રમત
ધર્મ
બોલિવૂડ
Surat
Mumbai
દિલ્હી એનસીઆર
Verify Reporter
Join Reporter
Home
Contact us
about us
Jamnagar
મહારાષ્ટ્ર
યુપી
Khambhaliya
છત્તીસગઢ
Mumbai
પંજાબ
E-Paper
Search for
Sidebar
Log In
સ્થાનિક સમાચાર
3 weeks ago
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી…
Uncategorized
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના…
Uncategorized
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ…
સ્થાનિક સમાચાર
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા…
Must Read
All
Previous page
Next page
સ્થાનિક સમાચાર
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
4 weeks ago
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
4 weeks ago
છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા
Most Viewed
September 3, 2023
0
74
પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ, બાબરની ટીમ એશિયા કપના સુપર-4માં પહોંચી
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
August 30, 2023
0
65
હૈદરાબાદમાં ઓનર કિલિંગઃ મુસ્લિમ સાથે લગ્ન કરવા બદલ હિંદુ યુવકની હત્યા, વહુએ તેને જાહેરમાં સળિયાથી માર્યો અને પછી છરી વડે તેની હત્યા કરી.
August 30, 2023
0
65
વેપાર મંડળના ઉપક્રમે બરદહિયાના શેરી વેપારીઓની વાત
4 weeks ago
0
58
છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા
Trending Videos
1
/
4
Videos
1
SP नेता Ameeque Jamei ने कहा- सरकार इन्वेस्टमेंट की बात करती है पर ज़मीन पर कुछ नहीं उतरा | Politics
05:02
2
Black And White: Delhi की आवो-हवा फिर बदल गई! | Delhi Air Pollution | Sudhir Chaudhary | Aaj Tak
05:13
3
Black And White: पूरी दुनिया में सड़क दुर्घटनाओं में मरने वालों की संख्या सबसे ज्यादा | Aaj Tak
06:51
4
Breaking News: Glen Maxwell के सिर में लगी चोट | Glenn Maxwell Injured | Australia Vs England
00:23
Apps
Previous page
Next page
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More »
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
Headphones
Previous page
Next page
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More »
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
Reviews
All
Previous page
Next page
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More »
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
4 weeks ago
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
3 weeks ago
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
Science
Previous page
Next page
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More »
3 weeks ago
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
3 weeks ago
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
3 weeks ago
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
4 weeks ago
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
Latest news
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
72
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
Read More »
Uncategorized
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
25
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે. કેવી રીતે થઈ ગરવી ગુજરાતની સ્થાપના? 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો. 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું? ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. લેખન આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2 સરકારી વિનયન કોલેજ ભેંસાણ
Read More »
Uncategorized
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
44
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં – હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
Read More »
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
3 weeks ago
0
6
રાજાધરાજ શશ્રી દ્વારકાધીશ મંદિર મંગળા આરતી ના દર્શન કરી ધન્યત પામીયે
Read More »
સ્થાનિક સમાચાર
Gujrat Yug Nirman Times
4 weeks ago
0
2
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી…* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
Read More »
Load More
Back to top button
Close
Search for
Close
Search for
Close
Log In
Forget?
Remember me
Log In